Ashok Amin(Ashish) Storyteller Ashok Amin
-
- Para toda la familia
Just I'm a Storyteller.
-
માણસ માં દેવ અને દાનવ બન્ને વસેલા છે. એમાંથી શું ઉપસાવવું એ માણસના હાથમાં છે.
માણસ માં દેવ અને દાનવ બન્ને વસેલા છે. એમાંથી શું ઉપસાવવું એ માણસના હાથમાં છે.
-
-
પ્રાર્થના પાછળની ભાવના.
ઈશ્વર હંમેશા રામ ક્રિષ્ના ઈશુ કે બુદ્ધ ના રૂપે નથી મળતા. કોઇની સત્યવાણી, સતકર્મ કે શુભકામના ના સંદેશારૂપે ઈશ્વર મળે છે. તેનો સાક્ષાત્કાર હંમેશા થાય છે.