Kishan An Educator and Motivational Speaker ......... Kishan (A Name of Lord Krishna)
-
- Education
This is the platform where you get your own problem discussed with solution and with songs and funnnnn...... so Enjoy the Gujarati Podcast. This is the first Gujarati podcast which entertain you every week twice... Every Wendnesday and Saturday. Enjoy!!!!!!!!!!!!!!
-
Season 3: Episod : 1 Jeevan No Drastikon
Details about what is Prospective of Life.
-
Season: 2: Episode : 20: જીવન નો કક્કો અને એક ડઝન ઉક્તિમાં જીવનનુ રહસ્ય
જીવન નો કક્કો
ક...દી રિસાવું નહિ
ખ... રાબ લગાવું નહિ
ગ.. રમ મિજાજ રાખવો નહિ
ઘ..ર ને મંદિર બનાવી રાખવું
ચ..તુરાઈ બધે ના દાખવવી
છ..લ ક્યારે ન કરવું
જ..નમ સફળ કરવો
...............................
............................... -
Season: 2: Episode: 19: ગુજરાત સ્થાપના દિવસ (1st may 2021)
– નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા.
– ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ.
– ‘ગની’ દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.
– અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.
– દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.
– મરીઝએ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.
– ‘શૂન્ય’ પાલનપુરીએ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.
– ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્યા
– ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.
– ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.
– સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા. -
Season: 2: Episode: 18: મોજ કરો, આનંદમાં રહો.
ચાલો તમને આનંદ આવે એવું હું પણ કંઈક મોકલું....
જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો,
ટ્રેનમાં કોઈ દિવસ પંચર ના થાય !!
😂😂😂😂😂
હસતા રહો મિત્રો,
શું ખબર ક્યારે લગ્ન થઇ જાય !!
😂😂😂😂😂
અમુક અમુક મિત્રોને જોઇને વિચાર આવે,
કે આ આવો છે તો એના છોકરા કેવા થશે !! -
Season: 2: Episode: 17: Think Positive
જે ઊગ્યું તે આથમે જે ફૂલ્યું તે કરમાય
એહ નિયમ અવિનાશનો જે જાયું તે જાય
પ્રાચીન
ૠતુ ફરે અટલે
શરદી ઉધરસ તાવ
આવે તે સામાન્ય છે
શરીર માટે તે અપડેટ છે
પુથ્વી પર કોઈ એવું
વ્યક્તિ ના હોય જે
સામાન્ય બીમાર ના
પડ્યું હોય
In all the condition we need to be positive .........!!!!!!!!!!!!! -
Season : 2: Episode: 16 : ખલીલ ધનતેજવીને શ્રદ્ધાંજલિ
Khalil Ismail Makrani
તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ થયો હતો.
તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું.
ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ચલચિત્ર નિર્માણ સાથે સંકળાયેલા હતા.
તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
આંખોમાં હું સમાયો છું,
ત્યારથી ચોતરફ છવાયો છું
આયનાનેય જાણ ક્યાં થઈ છે,
છેક ભીતરથી હું ઘવાયો છું
નોંધ ક્યાં થઈ મારી હયાતીની,
હું મરણ બાદ ઓળખાયો છું!
જે મળે તે બધા કહે છે મને,
તારા કરતાં તો હું સવાયો છું
એના નામે જ હું વગોવાયો
જેના હોઠે સતત ગવાયો છું
એટલે ફૂલ મેં ચઢાવ્યાં છે,
હું જ આ કબ્રમાં દટાયો છું
– ખલીલ ધનતેજવી